મોરબીમાં ચેક રિટર્ન કેસમાં લેણી નીકળતી રૂ. 7.57 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે...
મોરબી : આજે મોરબીના મિત્રતાના દાવે આપેલ રૂ. 7.57 લાખની રકમનો ચેક પરત ફર્યા બાદ કોર્ટમાં ફરિયાદ થતા આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી મિત્રને કોર્ટે લેણી રકમ અને...
મોરબીના રવાપર રોડની સોસાયટીમાં પાણીના ધાંધિયાથી હેરાન મહિલાઓનો પાલિકામાં મોરચો
ચૂંટણી વખતે નિયમિત અને હવે અનિયમિત પાણી વિતરણ થતું હોવાનો મહિલાઓએ બળાપો પણ ઠાલવ્યો
મોરબી : હાલ મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડની સોસાયટીમાં પાણી વિતરણમાં ધાંધિયાથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકામાં...
મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે
મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે
મોરબી : મોરબીમાં તમામ હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે શનિવારે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રામાં જોડાતા મોટી...
મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ
મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...
મોરબી : આજથી ત્રિમંદીર સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં સુપ્રસિદ્ધ ત્રિમંદીર આજથી સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે તેવું જાણવા મળેલ છે

















