Tuesday, July 15, 2025
Uam No. GJ32E0006963

દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે

મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય. આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...

મોરબી: કોરોના પોઝિટિવ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે થશે જાહેર

50 સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજે કુલ 54 લોકોના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય 50 રૂટિન સ્ક્રીનીંગ...

મોરબીના દરબારગઢ વિસ્તારમાં ડહોળા પાણીનું વિતરણ

મોરબી: હાલ ભૂગર્ભ ગટર, પાણી વિતરણ સહિતની પાયાની સુવિધાઓ અંગે મોરબીમાં દિવસ ઉગે અને ફરિયાદો ન હોય એવું ભાગ્યે જ બને છે. ત્યારે આજે મંગળવારે શહેરના દરબારગઢ વિસ્તારમાં ડહોળા પાણી અંગે...

મોરબીના રામધન આશ્રમમાં અષાઢી બીજ નિમિતે ધાર્મિક મહોત્સવ

રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અષાઢી બીજના દિવસે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવાર નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ અને ભજન સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે રામધન આશ્રમ ખાતે આયોજિત...

મોરબી: આંદરણામાં સાંસદ આયોજીત શિવકથા તથા મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ

મોરબી : રાજકોટ સાંસદ દ્વારા મોરબીના આંદરણામાં ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા તથા મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe