રાહત : મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટ્યો
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી
આજે કરફ્યુનો છેલ્લો દિવસ...
ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે...
મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસો અપાતા હિન્દૂ સંગઠનોમાં રોષ
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય મોરબી જિલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની બેઠક...
કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડ સાથે લટકાઈ ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી...
મોરબીમાં રહેણાંક સોસાયટીમાં બનતા ગેરકાયદે શોપિંગ મોલનું બાંધકામ અટકાવ રજુઆત
શોપિંગ મોલ બનશે તો પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટીની શાંતિ હણાઈ જવાની દહેશત વ્યક્ત કરી બાંધકામ અટકાવવા કલેકટર – ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીની પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી માત્ર રહેણાંક...




















