વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...
મોરબીમાં બુધવારે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલન સમારોહ યોજાશે
હાલ વિશ્વ સંવાદ કેન્દ્રએ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર...
મોરબીથી રાજકોટ જતી ડેમુ ટ્રેન મકનસર પાસે બંધ પડી જતા મુસાફરો અટવાયા
નવું એન્જીન મંગાવીને જોઇન્ટ કરવા છતાં ટ્રેન ચાલુ ન થવાથી મુસાફરો રઝળી પડ્યા
મોરબી : મોરબીથી સાંજે છ વાગ્યે રાજકોટ જવા ઉપડેલી મોરબી રાજકોટ ડેમુ ટ્રેન અચાનક મકનસર ગામે બંધ પડી ગઈ...
સાદુંળકા ગામે વિરાંગનાં શિબિરમાં 12થી45 વર્ષની બહેનોને સ્વરક્ષણ માટે આપતી સઘન તાલીમ
મોરબી : હાલ નારી શક્તિ સમગ્ર માનવ સમાજ માટે અસ્મિતાનું પ્રતીક છે.પણ કેટલાક દુરાચારી અને ખરાબ માનસિક વૃત્તિ ધરાવતા લોકો મહિલાઓને હાનિ પહોંચાડે છે. સમાજમાં સ્ત્રી ગમે તેટલી આગળ વધી...
મોરબી: ધરમનગર સોસયટીના એક સાથે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદી અને રોકડની ચોરી
મોરબી: આ સમગ્ર બનાવની મળતી વિગત મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીની વારંવાર ચોરીનો પ્રયાસ થાય છે પણ ગત રાત્રિ દરમિયાન એક જ રાત્રીમાં ત્રણ જેટલા મકાનોને તાળાં તોડવામાં...


















