રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...
મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું...
મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે
યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની...
મોરબી ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે
મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ...
મોરબી પાલિકામાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ચાર્જ સાંભળ્યો
ભૂગર્ભ ગટર, કચરાના ગંજ તથા કોરોનાની મહામારી અટકાવવા માટે સક્રિય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો
મોરબી : મોરબી પાલિકામાં ફરી નિયુક્ત થયેલા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ વિધિવત ચાર્જ સાંભળ્યો છે. આ સાથે જ...
હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા
કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે
મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...
















