નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...
ટંકારા: આર્મીમેન પી.એસ.પંડ્યાને શોધી કાઢનારને 51 હજારના ઈનામની જાહેરાત
ટંકારા : તાજેતરમા ટંકારા શહેરમાં રેવન્યુ સર્વે નંબર 25ની સોનાની લગડી જેવી કરોડોની કિંમતી જમીન અધિકારીઓ અને રાજકારણીઓએ આર્મીમેનના નામે ફાળવી હડપ કરી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવી છેલ્લા ત્રણ મહિનાથી ઉપવાસી...
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
મોરબીમાં કાલે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા “I love Bharat Mata” કાર્યક્રમ
મોરબી : હાલ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડે નિમિત્તે “હું ભારતમાતાને ચાહું છું” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ 14 ફેબ્રુઆરીના દિવસને સમગ્ર વિશ્વ વેલેન્ટાઈન ડે તરીકે ઉજવે છે ત્યારે...
મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ જ કર્યાનો ઘટસ્ફોટ
પત્નીએ બીજા લગ્ન કર્યા બાદ પહેલા પતિ સાથે સંબંધ ચાલુ રાખતા બન્ને વચ્ચે ઝ ઘડો થવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિની હત્યા કરીને ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના રંગપર ગામ નજીક...




















