હળવદમાં સદગતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે...
હળવદમાં પાણીના ધંધાર્થીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમનું ચેકિંગ
હળવદ પંથકમાં અનેક સ્થળે પાણીના ધંધાર્થીઓના પ્લાન્ટ ધમધમી રહ્યા છે ત્યારે આજે પાણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ફૂડ એન્ડ ડ્રગની ટીમે ધામા નાખીને ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ એક પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ...
મોરબીની આંગડિયા પેઢીના કર્મચારીએ રૂપિયા ૪૩.૨૦ લાખથી વધુની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
મોરરબી: સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના ઉડ ગામના રહેવાસી અને હાલમાં વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલ પ્રમુખ સોસાયટીમાં રહેતા મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ મોરબી સીટી એ ડીવીઝન ફરિયાદ નોધાવી...
મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બે ગૌવંશ-એક ભેસનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ થી આગળ ના ભાગમાં બે ગૌવંશ અને એક ભેંસને ગતરાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ત્રણેય બોલ જીવના ઘટના સ્થળે...
તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...
















