ખાતરનો ભાવવધારો પરત ખેંચવા વડાપ્રધાનને લેખિત રજુઆત કરતા ધારાસભ્ય પરસોતમ સાબરીયા
કોરોના કાળમાં ખેડૂતોની સ્થિતિ દયનીય હોવાની રજુઆત : સરકાર પ્રત્યે રોષ હોવાનો પણ એકરાર
હળવદ : હાલ તાજેતરમાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો કરવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથેસાથે આ...
મોરબીમાં શનિવારે યોજાશે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” હરીફાઈ
લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પીજી પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તા.૨૪ શનિવારે જન્માષ્ટમીના દિવસે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગીતા માટે બાલકૃષ્ણ(બાળ ગોપાલ)ની પ્રતિમા ઘેરથી જ...
વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
વાંકાનેર : સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમે ઉજવણી કરવામાં આવ્યું હતી. ત્યારે વાંકાનેર શહેર પણ રોશની, ધજા પતાકાથી...
માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી
સુરતના પીએસઆઈને મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં...
વાંકાનેર જકાતનાકા હાઈવેની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા માંગ
વાંકાનેર: હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના...
















