Friday, July 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ...

માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી

સુરતના પીએસઆઈને મોરબી મુકાયા મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં...

મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...

મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...

મોરબી: ‘દો બુંદ જિંદગી કે’ : કોરોના કાળ બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં 17મીએ...

આરોગ્ય વિભાગે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 512 બુથમાં વ્યવસ્થા કરી, અંદાજે 1.52 લાખ જેટલા બાળકો લાભ લેશે મોરબી : તાજેતરમા ‘દો બુંદ જિંદગી કે’ સૂત્ર સાથે દેશના બાળકોને પોલિયો મુક્ત કરાવવા સરકારની...

ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન

મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા   દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર  પાઠવી માંગ કરવામાં આવી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...