મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો
મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે.
ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ...
માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી
સુરતના પીએસઆઈને મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં...
મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...
મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...
મોરબી: ‘દો બુંદ જિંદગી કે’ : કોરોના કાળ બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં 17મીએ...
આરોગ્ય વિભાગે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે 512 બુથમાં વ્યવસ્થા કરી, અંદાજે 1.52 લાખ જેટલા બાળકો લાભ લેશે
મોરબી : તાજેતરમા ‘દો બુંદ જિંદગી કે’ સૂત્ર સાથે દેશના બાળકોને પોલિયો મુક્ત કરાવવા સરકારની...
ટંકારા : કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવાની માંગ સાથે જ્ઞાતિ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન
મોરબી: કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવવામાં માટે ટંકારા કંસારા જ્ઞાતિના આગેવાન ભુપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ કંસારા, હર્ષદરાય કંસારા, પરેશભાઈ કંસારા, રોહિતભાઈ કંસારા, તૃષાર કંસારા, પાર્થ કંસારા દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી...



















