Friday, April 10, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: ચૂંટણી પુરી થતા જ કોરોનાના કેસ વધ્યા, આજે 894 લોકોના ટેસ્ટમાંથી 18 પોઝિટિવ...

મોરબી તાલુકામાં 15, હળવદ તાલુકામાં 02 અને ટંકારા તાલુકામાં 01 જેટલા કેસ નોંધાયા મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 04...

મોરબી: અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ અજયભાઈ લોરીયાનું ભાજપ અગ્રણીઓ...

મોરબી: યુવા ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા અયોધ્યા મંદિરને રૂ. 21 લાખ નું દાન આપવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમા મળેલ માહિતી મુજબ મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક...

મોરબી: અનાથાશ્રમની મુલાકાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓ

મોરબી: હાલ મોરબીના મેડીકલ તેમજ પેરા મેડીકલ સ્ટુડન્ટસ એસો ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલય ખાતે મેડીકલ અને પેરા મેડીકલ વિદ્યાર્થીઓએ હેલ્થ...

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ગટરો છલકાતા વેપારીઓ ત્રાહિમામ !!

મોરબી: હાલમાં વરસાદ પડ્યો હોય કે ન પડ્યો હોય રસ્તાઓ પર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યાનો આજ દિન સુધી નિકાલ થયો નથી. જેની સાક્ષી જુના બસ સ્ટેન્ડની પાછળનો રોડ પૂરી રહ્યો...

વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી

ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe