વાંકાનેરમા કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝનથી તોળાતો ખતરો
હાલ પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ
વાંકાનેર : હાલ વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના...
મોરબીના શાકમાર્કેટ પાછળ છેલ્લા દસ દિવસથી ગટર ઉભરવાની હાડમારી, વેપારીઓ ત્રાહિમામ
દુકાનો પાસે ગંદા પાણીના સરોવર ભરાયેલા હોવાથી વેપાર-ધંધા પર માઠી અસર થૈ રહી છે, વેપારીઓ ગટર ઉભરાવવાની પીડામાંથી મુક્તિ આપવાની માંગ કરી
મોરબી : હાલ મોરબીના શાક માર્કેટ પાછળની શેરીઓમાં ફરી ગટર...
મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું
મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...
વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે...
મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ
મોરબી : હાલ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમના મહંતના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.
મહેન્દ્રનગરના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીમાનો જન્મદિવસ છે. તેમજ આજે તા. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના બદલે...
















