Monday, April 6, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...

હળવદ : તાલુકાના મેરૂપર ગામે શાળાના આચાર્ય ને મળ્યો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નો...

હળવદ : તાલુકાના મેરૂપર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ને આજે શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના ૩૬ શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા જેમાં મેરુપર પ્રાથમિક શાળાના આચાર્ય ને રાજ્ય શ્રેષ્ઠ...

હળવદ પાલિકા ગંદુ પાણી વિતરણ કરતા નગરજનો મીનરલ વોટર લેવા બન્યા મજબૂર !!

મિનરલ વોટર વાળા ને તડાકો:  તંત્ર નિષ્ક્રિય હળવદ : હળવદમાં પાછલા થોડા દિવસોથી ડહોળું અને વાસ મારતું પાણી પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે આ પણી પીવા તો શું પણ વાપરવા...

LIVE REPORT: 5 સપ્ટેમ્બર ૧૧:૧૫ વાગ્યે મોરબીમાં વરસાદની હાલની ખબર

મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ.. 5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ...

મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી

શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે        ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe