મોરબીના ગાળા નજીક અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો
મોરબીના ગાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
મોરબીના વિસીપરામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ રમેશભાઈ મકવાણાએતાલુકા પોલીસમાં ફરિયાદ...
મોરબીમાં ફરી રઝળતા ઢોર પકડવા ઝુંબેશ હાથ ધરાઈ
મુખ્યમાર્ગો ઉપરથી રઝળતા ઢોરને પકડી પાલિકા દ્વારા બનાવેલા વંડામાં રખાશે
મોરબી : હાલ મોરબીમાં આંખલા યુદ્ધના બનાવો હમણાંથી રોજિંદા બનતા ભીંસમાં મુકાયેલા પાલિકા તંત્રને ફરીથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવાની ફરજ પડી...
મોરબીમા વાવાઝોડાની ઇફેક્ટ : 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ
230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, તેમજ બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની અસર રૂપે તેજ પવન ફૂંકાવાની...
મોરબીમાં વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો: 100 થી વધુ વડીલો આવ્યા
મોરબી : કુદરતે પુરુષ અને સ્ત્રીને એકબીજાના પૂરક અને સુખદુઃખના સાથી તરીકે જીવન જીવવા માટે સર્જન કર્યું છે અને સમાજની પરંપરા લગ્નના પવિત્ર બંધનમાં બંધાયને સ્ત્રી-પુરુષો સંસાર જીવનને માણે છે. જોકે જીવનસાથી...
ભાવનગર : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...


















