Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : માં અમૃતમ કાર્ડની યોજના બંધ થતા લાખો ગરીબો કફોડી હાલતમાં મુકાશે

ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી...

મોરબી અને વાંકાનેર થી જુગાર રમતા ઝડપાયા

  મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બે સ્થળેથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે વાંકાનેર પોલીસે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન...

વાકાનેર: જ્યાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું ત્યાના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ!

વાંકાનેર તાલુકામાં આવેલ દેવાબાપાની જગ્યાએથી એક પાંચ વર્ષના પ્રિન્સ નામના બાળકનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું છે જેની ફરિયાદ પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે જેથી કરીને સ્થનિક પોલીસ આરોપીને...

મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે. ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....

અધૂરા માસે જન્મેલા ક્રિટિકલ બાળકને નવજીવન આપતા મોરબીના ડોક્ટર

મોરબી : કહેવાય છે કે ડોકટર ભગવાનનું બીજુ રૂપ છે. જીવનડોર ભગવાનના હાથમાં હોય છે એ વાત સાચી પણ ઘણી વખત મરણ પથારીએ રહેલા માનવ જીવને અથાક જહેમત બાદ ડોકટરો બચાવી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe