ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ
મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત...
મોરબી ભાજપના મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ થવા બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટીને મળી ઠેર ઠેર...
મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ બીજેપી મહિલા મોરચાના પ્રમુખ અને ચચાપર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી એ પાઠવી શુભકામના
મોરબી: મોરબીના બીજેપી મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ થવા બદલ ક્રિષ્નાબેન...
રવિવાર(5:15pm) : મોરબીમાં કોરોનાના 3 કેસ આવ્યા , કુલ કેસ 168
મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે 4 વાગ્યા બાદ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસનો આંકડો કુલ 168 થઈ ગયો છે.
રવિવારે જાહેર થયેલા કેસની વિગત...
મોરબીમાં કોરોના કહેર અટકાવવા શહેરના ૧૩ વોર્ડમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવશે
તાજેતરમા મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે ઘરે...
વાંકાનેર યાર્ડ ભારત બંધમાં જોડાશે : મોરબી અને હળવદ યાર્ડ બંધ માં નહીં જોડાય
મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓનો સંસદમાં વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર દેશના ખેડુત સંગઠનો આ ખેડૂત વિરોધી કાયદાઓનો આક્રમક...
















