Monday, June 8, 2026
Uam No. GJ32E0006963

જામનગર: ખૂન કેસમાં પોલીસ જાપ્તામાથી ફરાર આરોપીને પકડી પાડતી ધ્રોલ પોલીસ

પ્રાપ્ત વિગતોનુસાર આજ રોજ જામનગર જિલ્લા જેલમાં ખૂન કેસના ગુનામાં રહેલ આરોપીને નામદાર સેશન્શ કોર્ટ જામનગર ખાતે મુદ્દતમાં લાવતા હોય તે દરમિયાન ઈમરજન્સી એક્જિટ બારી તોડીને ફરાર થયેલ હોય અને આ...

મોરબીમાં રઝળતા ઢોરની સસ્મ્યા ત્રણ દિવસમાં ન ઉકેલાય તો આશ્ચર્યજનક આંદોલન: યુવા ભાજપની ચીમકી

મોરબી શહેરના મોટાભાગના રોડ-રસ્તા છેલ્લે પડેલા ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે અને રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા હોવાથી હાલમાં ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોવાથી આજ રોજ મોરબી શહેર યુવા ભાજપની...

મોરબી : વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલી બસ નટરાજ ફાટક પાસે બંધ પડતા છાત્રો અટવાયા

મોરબી : ગુજરાત રાજ્ય માર્ગ-પરિવહનની મુસાફરોથી ખચાખચ ભરેલી એસટીની બસમાં અચાનક બ્રેક ફેલ થવાથી બંધ થતા અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા.. ત્યારે એસટી તંત્ર આવી ખખડધજ બસો ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં...

મોરબીમાં ફોટો અને વીડિયો એસો.દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

ટંકારામાં પુર વખતે જીવનના જોખમે અસરગ્રસ્તોને બચાવનાર જાબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું મોરબી : મોરબીમાં ફોટો અને વીડિયો એસોસિએશન દ્વારા તાજેતરમાં દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વી...

મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...