Monday, June 29, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી

મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...

મોરબીના પીપળી-જેતપર રોડ પર એક વીજપોલ વેલથી ઢંકાઈ જતા જોખમ

વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા  બેદરકારી  મોરબી : મોરબી શહેરના પીપળી-જેતપર રોડ પર આવેલ વીજ પોલ પુરેપુરો વેલથી ઢંકાઈ ગયો છે. તેમજ વેલ પોલની ઉપર સુધી વેલ પહોંચી ગઈ...

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરી રૂબરૂ લોકસંપર્કમાં નીકળ્યા

ભાજપના અગ્રણીઓ પણ બ્રિજેશભાઈ ની સાથે  પ્રવાસમાં જોડાયા મોરબી : હાલ મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કુલ 39 ગામોની મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લોકસંપર્ક કાર્યક્રમ અન્વયે આજે મોરબી...

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકો માટે માર્ગદર્શન સેમિનાર યોજ્યો

મોરબી : આજે ગ્રાહક સુરક્ષા અંગે લોકોમાં જાગૃતતા આવે અને લોકો જાગો ગ્રાહક જાગોના સૂત્રને સમજી-જાણી શકે તે માટે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકોને ગ્રાહક સુરક્ષા,પૈસાનું યોગ્ય રોકાણ...

જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન

મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...