મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી
મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે
મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...
મોરબીના પીપળી-જેતપર રોડ પર એક વીજપોલ વેલથી ઢંકાઈ જતા જોખમ
વેલ ઇલેક્ટ્રિક વાયરોમાં વીંટળાઇ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા બેદરકારી
મોરબી : મોરબી શહેરના પીપળી-જેતપર રોડ પર આવેલ વીજ પોલ પુરેપુરો વેલથી ઢંકાઈ ગયો છે. તેમજ વેલ પોલની ઉપર સુધી વેલ પહોંચી ગઈ...
ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ કરી રૂબરૂ લોકસંપર્કમાં નીકળ્યા
ભાજપના અગ્રણીઓ પણ બ્રિજેશભાઈ ની સાથે પ્રવાસમાં જોડાયા
મોરબી : હાલ મોરબી-માળીયા (મીં.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા દ્વારા કુલ 39 ગામોની મુલાકાત લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લોકસંપર્ક કાર્યક્રમ અન્વયે આજે મોરબી...
ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકો માટે માર્ગદર્શન સેમિનાર યોજ્યો
મોરબી : આજે ગ્રાહક સુરક્ષા અંગે લોકોમાં જાગૃતતા આવે અને લોકો જાગો ગ્રાહક જાગોના સૂત્રને સમજી-જાણી શકે તે માટે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકોને ગ્રાહક સુરક્ષા,પૈસાનું યોગ્ય રોકાણ...
જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...




















