ઇન્દિરાનગર ગામના વિકાસ માટે ગ્રામજન દ્વારા કલેક્ટરને પત્ર દ્વારા રજૂઆત
મોરબી : મોરબી તાલુકાના ઈન્દીરાનગર ગામમાં રહેતા સાગઠીયા જગદીશભાઈ માવજીભાઈએ ઇન્દિરાનગર ગામના વિકાસ માટે કલેક્ટર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને એક પત્ર લખ્યો છે.
તેઓએ આ પત્રમાં જણાવ્યું છે...
મોરબી; તા. 24, કોરોનાના માત્ર 8 જ કેસ : એક્ટિવ કેસ 29
મોરબી તાલુકામાં 4, વાંકાનેરમાં 1 અને હળવદ તાલુકામાં 3 કેસ : 3 દર્દીઓ સાજા થયા
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
માળિયા : મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ
ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી
માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી છોડાતા ફગશીયા ગામે આવેલા ખેતરો પાણીમાં ગરકાવ...
મોરબી જિલ્લામાં આજે 5452 લોકોનું વેકસીનેશન થશે
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજે તા.23ના રોજ કોવિડ વેકસીનેશનના ભાગરૂપે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45 થી 59 વર્ષના કોમોર્બીડિટી ધરાવતા સિનિયર સિટીઝનનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.જેમાં 45 થી...
મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ
મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...


















