મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો
મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો "નૃત્યાંજલી" નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ 'સંસ્કાર ઈમેજીંગ સેન્ટર' ખાતે યોજાયો.
મોરબીની...
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે.
દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...
જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...
માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ રબારીની નિમણુંક થઇ
મોરબી : ગુજરાત માલધારી સેનાના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સુચના અનુસાર ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર, દિનેશભાઈ દેસાઈ, મહામંત્રી ભુપતભાઈ ભરવાડ, મહામંત્રી નવઘણભાઈ ભરવાડ, પ્રદેશ આઈ.ટી.સેલ પ્રમુખ હેમરાજભાઈ રબારી, નવઘણભાઈ વકાતર, પોપટભાઈ...
વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....