Monday, April 7, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: ખાનગી મિલકત પર મંજૂરી વિના ચૂંટણી પ્રચારનું સાહિત્ય લગાવવા પ્રતિબંધ

કોઈપણ સરકારી કચેરી કે સરકારી મિલકત પર પણ આ પ્રવૃત્તિ માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ મોરબી : મોરબી જિલ્લાની મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી તેના અસલી રંગમાં જામી છે. ઉમેદવારો ફોર્મ ભરી દીધા બાદ...

મોરબી અને ટંકારામાં વરસાદી માવઠાના લીધે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાની

તોફાની વરસાદથી ખેડુતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પાણીમા ગરકાવ, કપાસ તેમજ પશુચારાનો પણ સોથ વળી ગયો મોરબી, ટંકારા : તાજેતરમા મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 18ના રોજ સાંજના સુમારે પવન અને વીજળીની ગાજવીજ...

મકરસંક્રાંતિના દિવસે મોરબી શહેરમાં કુલ 46 પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત

મોરબી: ગત મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે. ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા...

મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના...

મોરબીમાં ડો.આંબેડકર જયંતિની નિમિતે કોરોના કેર સેન્ટરમાં 25 હજારનું અનુદાન આપ્યું

મકનસરના જયભીમ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી  મોરબી : મોરબીમાં જયભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...