Tuesday, October 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ

મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...

મોરબીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરારીબાપુ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શ્રમદાન

મોરબી : આજે ગાંધી જયંતિના આગલા દિવસે એટલે કે આજના દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના...

માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી

માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. સબ રજીસ્ટાર કચેરી, માળીયા...

રફળેશ્વર મેળા માટે મોરબી-વાંકાનેર વચ્ચે 3 દિવસ સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે

મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ...

વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા પૂર્ણ : લોકોને 90 જેટલી ઔષધિય વનસ્પતિ અંગે જાણકારી અપાઈ

ભારત વિકાસ પરિષદ તથા પરિશ્રમ ઔષધિ વનનું સફળ આયોજન મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળાનું આયોજન આર્ય ગ્રામ ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...