મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ
રફાળેશ્વર મંદિરે શિવભક્તોની ભીડ ઉમટી : ભગવાન શિવની શોભાયાત્રા કાઢી બાવન ગજની ધજા ચડાવાઇ
મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે વહેલી સવારથી રફાળેશ્વર...
મોરબી : માસૂમ બાળાની હત્યા કરનાર પાલક માતા દોઢ દિવસની રિમાન્ડ પર
પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી
મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ...
સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે
ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય
મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...
હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ
કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે.
આ એન્કાઉન્ટરમાં...
રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...