મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું
મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને...
મોરબી : 108ની ટીમે પ્રમાણિકતા દાખવીને અકસ્માત બાદ તમામ કિંમતી સામાન સુપ્રત કર્યો
મોરબી : મોરબીના હજનાલી ગામ પાસે અકસ્માત સર્જાયા બાદ 108ની ટીમે પ્રામાણિકતા દાખવીને ફરજ પરના તબીબને ઇજાગ્રસ્ત થયેલા યુવાનનો તમામ કિંમતી સામાન સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે
પ્રાપ્ત થતી વિગત મુજબ...
મોરબી : જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા
મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા...
મોરબીમાં રવિવારે લવાયેલા 60 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, 58ના રિપોર્ટ નેગેટિવ
શંકાસ્પદ લક્ષણો ધરાવતા રાજપર(કુતાસી) ગામના 25 વર્ષના યુવાન અને મોરબી શહેરના 88 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પણ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે વ્યક્તિ સહિત કુલ 60 લોકોના...
મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પીટલમાં માં વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઢીચણ અને થાપાના ના...
મોરબીની એકમાત્ર મલ્ટી સ્પેશયાલિટી ‘ક્રિષ્ના’ હોસ્પિટલમાં વધુ એકવાર દર્દીઓ માટે લાભકારી યોજના અંતર્ગત સારવાર
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની ‘ક્રિષ્ના’ હોસ્પિટલ દ્વારા માં અમૃતમ , માં વાત્સલ્ય યોજના, અને આયુષ્માન ભારત યોજના...