Saturday, April 20, 2024
Uam No. GJ32E0006963

જૂનાગઢ : જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પાણી મળે...

હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે. જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી...

ગીર સોમનાથ : ગીરગઢડામાં દબાણ હટાવ કામગીરી સામે વેપારીઓનો ભારે વિરોધ

ગીર સોમનાથ : હાલ ગીર ગઢડા ગામે પસાર થતા ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બન્ને બાજુ મોટા પ્રમાણમાં થયેલા દબાણને લીધે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યાઓ થતી હોવાથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી...

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું...

દ્વારકા: શહેરનું એકમાત્ર ATM 10 મહિનાથી બંધ, વેપારીઓ કરશે ઉપવાસ આંદોલન

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં આવેલું એક માત્ર બેન્ક ઓફ બરોડાનું ATM છેલ્લા 10 મહિનાથી બંધ છે. અવાર નવાર એને ચાલુ કરવાની માગણી કરવામાં આવી હોવા છતાં બંધ રહેતા રોષે...

ડાંગ: નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલમાંથી આકર્ષક મંદિરો અને જોવાલાયક સ્થળો બનાવ્યાં

1.85 લાખ કાચની બોટલ અને 75 કિલો લખોટીનો ઉપયોગ કર્યો છે તાજેતરમા ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...