વાંકાનેર : ખેડુતોને વર્ષ 2018-19નો પાકવિમો આપવાની માંગ

19
49
/

વાંકાનેર : વર્ષ 2018 19 માટે વાંકાનેર તાલુકાના જોધપુર ગામના ખેડૂતોએ પાક વીમા માટેનું પ્રિમિયમ ભર્યુ હતુ અને આ વર્ષમાં વરસાદ ની સારી એવી ઘટ રહેતા પાકમાં ઓછું ઉત્પાદન આવેલ હોય, આમ છતાં જોધપુર ગામના ખેડૂત ખાતેદારોને પાક વીમો આપવામાં આવ્યો નથી. આ બાબતે જોધપર ગામના આગેવાનોએ મામલતદારને આવેદન આપીને પાક વિમો આપવા માટેની માંગ કરી છે.

આવેદનમા તેઓએ જણાવ્યું છે કે અમારા જોધપર ગામની આજુબાજુમાં અને બે કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સીમળાના ગામો જેવા કે ગારીયા, કોઠી, મહીકા, લિંબાળા વગેરે ગામોમાં વિમો મળ્યો છે પરંતુ આ ગામોથી આશરે બે કિલોમીટર દૂર આવેલા અમારા ગામમાં પણ વરસાદ ઓછો હોઈ અને પાકનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વીમો આપવામાં આવ્યો નથી આ બાબતે ઘટતુ કરી અને ખેડુતોને પાક વિમો મળે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

19 COMMENTS

Comments are closed.