મોરબીની પંચાસર ચોકડીએ પુરપાટ દોડતા વાહન હડફેટે અબોલ જીવનું મોત : શરમ ક્યાં...
મોરબીની પંચાસર ચોકડીએ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ચાર પશુઓના વાહનની ઠોકરે મોત થયા છે પુરપાટ વેગે દોડતા વાહનો રાત્રીના અંધકારમાં પશુઓને અડફેટે લે...
મોરબીમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ જાહેર કરવા સિરામિક એસો.ની કલેકટરને રજુઆત
સિરામિક સિટી ગણાતા મોરબીની એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોવાની રાવ
મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા સિરામિક એસો.એ ચિંતા વ્યકત...
મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન
મોરબીના બોની ઓટો વાળા ભરતભાઈ ચંદ્રેશાની સુપુત્રી ચી. માન્યા નો આજે જન્મદિન તેમને તેમના માતા તૃપ્તિબેન ભરતભાઈ ચંદ્રેશા તેમજ પિતા ભરતભાઈ ચંદ્રેશા સહિત સ્નેહીજનો અને ભરતભાઇના મિત્રવર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી...
ખાસ ખબર: ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા
મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...
રવિવાર આજે મોરબીમાં 2, હળવદમાં 2 સહિત વધુ 4 કેસ નોંધાયા, આજના કેસ 9...
મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો વધીને થયો 174
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ સ્પીડ પકડી છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ નવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1,...

















