માળીયા: બગસરા ગામેથી પસાર થતા મીઠાના ટ્રકો બંધ કરાવવા ગ્રામજનોની મુખ્યમંત્રીને રજૂઆત
માળીયા: હાલ માળીયા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના અગર તેમજ ગામ વચ્ચેથી પસાર થતા ટ્રક બંધ કરાવવા મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક વખત જિલ્લા કલેકટરને...
મોરબીમાં કોરોના આતંક : પારેખ શેરીમાં સોની વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રોગચાળો હવે બેકાબુ થઈ રહ્યો છે. ગઈકાલે 3 કેસ બાદ આજે બુધવારે પણ સવારે બે કેસ બાદ ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં ગ્રીનચોક વિસ્તારમાં પારેખ શેરીમાં...
મોરબી: કોરોનાથી સાવચેતિના પગલાં માટે ગજાનન પાર્કના પ્રમુખની અપીલ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના મહામારીએ ચારે બાજુએ હાહાકાર મચાવ્યોછે ત્યારે લોકોની સુખાકારી માટે પ્રસાસન દ્વારા ઘણાખરા નિયમો લાગુ પાડવામાં આવી રહ્યા છે.
પોલીસ તથા ડોક્ટર અને સરકારી...
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી
મોરબી : હાલ આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળવાના હોય હાલ જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ...
મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...























