મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન
મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું
તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા...
મોરબીની સરકારી કચેરીઓમાં કોરોના વાયરસનો કહેર
જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે. જિલ્લામાં ગઈકાલે 182 લોકો કોરોના પોઝિટિવ આવતા પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 200...
મોરબીમા 10 ડેમ પૈકી 4 ડેમમાં 24 કલાક દરમ્યાન નવા નિરનું આગમન થયું
મોરબી : મોરબી જિલ્લામાં આવેલા 10 ડેમો પૈકી 4 ડેમોમાં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ છે.
મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટ છે. જેમાં પાછલા 24 કલાકમાં 0.92...
મોરબી ગ્રામ પંચાયત ચૂંટણીમા ચોથા દિવસે 175 સરપંચ અને 647 સભ્યો માટે ફોર્મ ભરાયા
ચાર દિવસમાં સરપંચ માટે કુલ 262 અને સભ્યો માટે કુલ 947 ફોર્મ ભરાયા
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ ફોર્મ ભરવાની ચાલી રહેલી પ્રક્રિયામાં આજે ચોથા દિવસે 175 સરપંચ...
મોરબીમાં કાર અચાનક સળગી ઉઠતા નાસભાગ!
મોરબીના ફાયર બ્રિગ્રેડે ઘટનાસ્થળે દોડી જઈને સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર ટીજેએસબી બૅંક અને પટ્રોલ પંપની સામે આજે સમી સાંજે જી.જે.36 બી.8139 નબરની કાર...























