માવઠાની આગાહીને પગલે મોરબી માર્કેટીંગ યાર્ડ 25થી 27 નવેમ્બર સુધી બંધ રહેશે
મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માવઠાની આગાહી કરાતા સંભવિત માવઠાથી જણસીઓ બગડે નહિ તે માટે સાવચેતીના પગલાં લઈ આગામી તા.25થી 27 નવેમ્બર સુધી મોરબીના માર્કેટીંગ યાર્ડને બંધ...
મંગળવાર : આજે મોરબી જિલ્લામાં 6 નવા કેસ, 8 દર્દી સાજા, કુલ કેસ...
આજે મોરબીમાં 5 અને ટંકારાના એક સહિત કુલ છ નવા કેસ નોંધાયા : હળવદમાં સવારે આવેલો કેસ અમદાવાદમાં ગણાયો : મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 189
મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે...
મોરબી : રંગપર નજીક સીરામીક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરી પાર્ટ્સની ચોરી
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરીના પાર્ટ્સની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ફેકટરીના...
મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ સમારોહ યોજાયો
મોરબી જિલ્લાના જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યાસંકુલ દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -2021નુ સમાપન શ્રમ અને રોજગાર,પંચાયત,ગ્રામ્ય અને ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા દ્વારા કરવામાં આવ્યું...
મોરબીમાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકો ને હાલાકી
મોરબી : કતારમાં ઉભા રહ્યા વગર જે કામ ન થઈ શકે તેને સરકારી કામ કહેવાયતંત્ર સરકારી કામની આ વ્યાખ્યા બનાવી રહ્યું છે.લોકો નાના એવા કામ માટે પણ હેરાન પરેશાન થઈ રહ્યા...





















