શ્રાવણના દરેક સોમવારે રામધન આશ્રમ ખાતે ઉકાળા તથા માસ્કનું વિતરણ કરાશે
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. તેમજ ભક્તજનોને થર્મલ ગનથી ચેકિંગ, સેનેટાઈઝ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવે છે. રામધન આશ્રમ...
મહેન્દ્રનગર અને અમરેલી ગામમાં વીજ કાપથી લોકરોષ
મહેન્દ્રનગરમાં તા. 9 અને અમરેલીમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી : હાલ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામમાં આગામી તા. 9 અને અમરેલી ગામમાં તા. 16 જૂનના રોજ વિજ પુરવઠો...
માળીયા (મી.) : ચીખલીના તળાવમાં ડૂબી જતા બાળકીનું મોટ મોત
માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં એક બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 2ના...
મોરબી: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓ આપવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : મોરબી-માળીયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર સુખાભાઈ કુંભારવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ-પે તથા અન્ય સુવિધાઓનો લાભ આપવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.
તેઓએ રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતના...
મોરબી : ખાનગી શાળાના શિક્ષકોને રાહત પેકેજ આપવા માંગ, આંદોલનની પણ ચીમકી
કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફી વિવાદનો અંત લાવવા સરકારે જે નિર્ણય લીધો છે જેથી ખાનગી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે અને આજે સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબી દ્વારા કલેકટરને રજૂઆત કરી રાહત...
























