મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!
વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ
મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા...
મોરબી :સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદત સુધી સદંતર બંધ, ઓનલાઇન શિક્ષણ પણ નહીં અપાઈ
શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાના ગુજરાત સરકારના આદેશથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખફા
મોરબી : જ્યા સુધી શાળાઓ વાસ્તવિક ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ન લેવી...
મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં યોગ શિબિર યોજાઈ ગઈ
મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી આયોજન
મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અઠવાડિક યોગ શિબિર યોજાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ...
મોરબીમાં આગામી તા. 22 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ નિમિતે મહારેલી
મોરબી: કરણી સેના દ્વારા સમસ્ત હિન્દૂ ધર્મ સાથે મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે.
આગામી તારીખ 22/5/2023 ના રોજ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતી...
મોરબી જિલ્લામાં એક દર્દીનું કોરોનાથી મોત : આજે નવા 21 કેસ નોંધાયા
15 કેસ મોરબી તાલુકાના, બાકીના 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
















