મોરબી: કરિયાવર બાબતે ત્રાસ આપી સુરત સ્થિત સાસરિયાઓએ કાઢી મુકતા મહિલા દ્વારા પોલીસ ફરિયાદ
પુત્ર જન્મ બાદ આ સંતાન અમારું નથી કહી પતિ સહિત 4 સાસરિયાએ કરી ચારિત્ર્ય પર શંકા: મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ નોંધાવી સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ:
મોરબી : હાલ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના...
મોરબીના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાની સંપત્તિ ત્રણ વર્ષમાં બમણી થઈ!
તેઓ અને તેમની પત્ની વર્ષ 2017માં 91.25 લાખના આસામી હતા, હાલની કુલ મિલકત રૂ.2.12 કરોડ જેટલી !!
મોરબી : હાલના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને તેમની પત્નીની મળીને 2017માં કુલ 91.25 લાખ...
જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી અડદની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : આજે મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.25 માર્ચના રોજ સૌથી વધુ ઘઉં તથા...
મોરબીના સામાકાંઠે ST બસસ્ટોપ આવતીકાલથી શરુ
અનલોક ૧ માં સરકારે એસટી બસ સેવા શરુ કરી છે જોકે કેટલાક સ્ટોપ કાર્યરત ના હોય જેમાં મોર્બીના સામાકાંઠા વિસ્તારમાં સ્ટોપ ના હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને...
ગજાનંદ પાર્ક પરિવાર સોસાયટી ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને જોડિયા દીકરાઓ રાજવીરસિંહ. ઋષિરાજસિંહ...
ગજાનંદ પાર્ક પરિવાર સોસાયટી ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને જોડિયા દીકરાઓ રાજવીરસિંહ. ઋષિરાજસિંહ નો આજે જન્મદિવસ છે ધપ્રેસઓફ ઇન્ડિયા ન્યૂઝ રાજવીર સિંહ . ઋષિરાજ સિંહ ને જન્મદિવસ ની ખુબખુબ શુભેચ્છા...















