મોરબી : શનાળાના ગ્રામજનોએ ચોટીલાના શહીદ પરિવારને રૂ.50 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ
મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના શકત શનાળાના...
મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે
મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...
મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન
મોરબી: મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવેલ હતું
વિગતો મુજબ પ્રધાનમંત્રી શ્રી ના આહવાન મુજબ ઠેર ઠેર સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે...
વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી
વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો...
મોરબીના તમામ સ્મશાનો-કબ્રસ્તાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટે પણ જોવાતી રાહ
અગાઉની સરખામણીએ અંતિમવિધિ માટે વધુ આવતા મૃતદેહો પરિસ્થિતિની ભયવહક્તાનો બોલતો પુરાવો
મોરબી : મોરબીમાં કોરોનાએ જીવિત વ્યક્તિઓને લાઈનમાં લગાવ્યા બાદ હવે અંતિમવિધિમાં પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં લાઈનો લાગી છે. આ અત્યંત ગંભીર...




















