મોરબી: આવતા રવિવારે ‘માં’ જીવદયા ગૃપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
મોરબી: હાલમો મોરબીમાં ચાલતા માં જીવદયા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
તા ૧૫ ને રવિવારના રોજ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાશે...
પડયા પર પાટુ! હવે પ્રોપેન ગેસના ભાવમાં 11.75નો ભાવ વધારો
ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસમાં નેચરલ ગેસના ભાવ યથાવત રાખી 20 ટકા કાપ લંબાવ્યો : વધુ ગેસ વાપરવો હોય તો 102 રૂપિયા ભાવ ચૂકવવો પડશે
મોરબી : મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને નેચરલ ગેસના...
ટંકારામાં તસ્કરોનો આતંક : ત્રણ ફેકટરીમાં ચોરી, છરીની અણીએ મજૂરને લૂંટી લેવાયો
હથિયારધારી ડઝનેક તસ્કરોએ મચાવ્યો આતંક : રૂ. ૧ લાખથી વધુના મુદામાલની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ટંકારા : ટંકારામા ડઝનેક જેટલા તસ્કરોની ટોળકીએ ચોરી અને લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું...
ગુજરાત સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ...
રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી સંભાવનાને ધ્યાને લઈને રાજય સરકારનો નિર્ણય
મોરબી : હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની...
માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે
માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું...




















