રાજસતા અને ધર્મસતાના સમન્વય દ્વારા ભારત જલ્દીથી મહાસતા બનશે : સીએમ ભુપેન્દ્ર પટેલ
મોરબી : તાજેતરની મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે વાવડી રોડના કબીરધામ ખાતે શરૂ થયેલી મોરારીબાપુની રામકથાના આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને તેમણે કહ્યું...
મોરબીમાં નવા પુલ નીચે એક દિવાલ ઘસી પડીઃ બે વ્યક્તિનો આબાદ બચાવ
મોરબીના ખાખરેચી દરવાજા પાસે કાર ઉપર ગઢની દિવાલ તુટી પડી હતી જો કે,કારમાં બેઠેલા બે વ્યક્તિઓને ચમત્કારીક બચાવ થયો છે પરંતુ આ જર્જરીત દિવાલ હજુ પણ મોટી દુર્ઘટના સર્જે તેવી શક્યતા...
જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા...
હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો...
મોરબીના વિરમગામ નજીક માતાના અગ્નિસંસ્કાર માટે સુરતથી મોરબી આવી રહેલા દંપતીની કારને રસ્તામાં નડ્યો...
વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર મોરબીના દંપતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા મૃતક માતાના અંતિમ દર્શનથી પણ વંચિત : અરેરાટી
મોરબી : જીવનમા ઘણા એવા બનાવો બનતા હોય છે જે જાણીને એવું લાગે કે કુદરત પણ...
મોરબી : હડતાલના 12માં દિવસે સફાઈ કામદારોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન
ચીફ ઓફિસર અને પ્રમુખ ફરજ હાજર નહિ થાવ તો અન્યોને રાખી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ
મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની બેમૂળતી હડતાલ વધુને વધુ ગંભીર બની ગઈ છે.ત્યારે આજે...




















