મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.
મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....
મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...
મોરબીમાં વરસાદમાં ધોવાયેલા 16 માર્ગોનું રૂ.3.66 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
પાલિકા તંત્ર દ્વારા રોડના કામો માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ : વહીવટી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં રોડના કામો હાથ ધરાશે : પાલિકા પ્રમુખ
મોરબી : મોરબીમાં ભારે વરસાદમાં તમામ માર્ગો ભાંગરમાં...
મોરબીના ઉદ્યોગપતિની રાજ્યના સીએમ, ડે.સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ
કોરોના મહામારીને પગલે ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી હોય જેથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ઉદ્યોગને...
મોરબીમાં ફોર વ્હીલર વાહન માટેની નવી સિરીઝ GJ 36 AF શરૂ કરાશે
પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની સીરીજ GJ-36- AF- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૦૧-૦૩-૨૦૨૨ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.
ફોર વ્હીલર પ્રકારના...




















