મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...
મોરબીના મધુપુર ગામે બિરાજતા મેલડી માતાજી જે લાખો શ્રદ્ધાળુઓ ની છે તારક
મોરબી તાલુકા માં આવેલું મધુપુર ગામ જ્યાં લોકો ની શ્રદ્ધા માટેનું સ્થાન એટલે કે ગામના તળાવની પાર પર બિરાજમાન પાળવારા મેલડીમાં
મધુપુર ગામ મેલડીમાંતાજી મંદિર નો ઇતિહાસ ખુબ જૂનોછે તેમજ આવા કલિયુગમાં...
વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો
મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જરૂરતના સમયે જ આવેલ વરસાદને કારણે મોરબી,...
પ્રમાણિક : મોરબીમાં બે ભાઈઓએ રસ્તે મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો
મોરબી : હાલ મોરબીમાં રસ્તેથી એક કમતી મોબાઈલ મળ્યા બાદ બે ભાઈઓએ એ મોબાઈલના મૂળ માલિકને પરત સોંપીને પોતાની પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા અને સીરામીક ટાઇલ્સના વેપારી...
રક્તદાન કરી 2021ની અનોખી ઉજવણી કરતો મોરબીનો સેવાભાવી યુવાન
લોકો આજરોજ 2021 ના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મોરબી ની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ શ્રી સવિતાબેન પરમાર ને કોઈ કારણસર એબી+ રક્ત ની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ...



















