મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ
મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી...
માળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થર ભરેલા આઠ ટ્રકો પકડાયા
રાજકોટ આર.આર. સેલની ટીમે 313 ટનથી વધુ ખાણ ખનીજ પથ્થર ભરેલા આઠ ટ્રકોને સિઝ કરી રોયલ્ટી દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી
મોરબી : મળિયામાં રાજસ્થાનના પ્રતિબંધિત પથ્થરનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું...
વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, સાત ફરાર
રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890...
જાણો મોરબી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો
હાલ મોરબી જીલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે આજે સવારથી મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હળવદ પંથકમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા...
મોરબી: સિવીલ હોસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ માટે લેબોરેટરી શરુ કરવા માંગણી
મોરબી : તાજેતરમાં એ-ગ્રેડ ધરાવતી મોરબીની સીવીલ હોસ્પિટલમાં કોવિડ–19ની લેબોરેટરી ચાલુ કરવા અંગે માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લાના રમેશભાઈ રબારી દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ...




















