ચકમપર યુવક મંડળ દ્વારા સોમવારે નાટકનો કાર્યક્રમ
(ભાવિન દેત્રોજા દ્વારા) મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામમાં રામજી મંદિર ચોક ખાતે ચકમપર યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘સમ્રાટ હર્ષ – ગરીબોના બેલી’ તથા કોમીક ‘જીવણ શેઠની...
ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ
મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ
(...
મોરબીના યુવા આગેવાન અને પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાનો આજે જન્મદિવસ
('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ: રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : 27 વર્ષ પૂર્ણ કરી 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા મોરબીના યુવા નેતા અજય લોરિયાનો આજે જન્મદિવસ છે. તેઓએ નાની ઉંમરમાં અનેક...
મોરબીના ગજાનન પાર્કમાં જુઓ નવરાત્રી મહોત્સવની ઝલક
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના પીપળી રોડપર આવેલ ગજાનન પાર્કમાં ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ગજાનન પાર્કના તમામ રહેવાસીઓ દ્વારા...
પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું
પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી
મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...




















