Tuesday, June 9, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ

મોરબી: મોરબીમાં કાલે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવનાર છે તેમજ  સાથે મોરબીને મહા નાગર પાલિકાનો દરજ્જો મળવો જોઇયે તે વાતે સહમત હોય તેવા લોકોની સિગ્નેચર...

મોરબી : કોંગો ફીવરનો કહેર : ૬૬ દર્દીઓમાંથી ૨ શંકાસ્પદ કેસ, ૨૮ ઓબ્ઝર્વેશનમાં

રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને જીવલેણ કોંગો ફીવરે મોરબી જીલ્લામાં દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે હળવદ નજીકની ફેક્ટરીમાં કોંગો ફીવરના પોઝીટીવ કેસોને પગલે વધુ ૬૬ શ્રમિકોને સારવાર માટે...

હળવદમાં કોંગો ફિવરને પગલે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી

ગાંધીનગરના એપેડેમીક શાખાના નાયબ નિયામક ડો.દિનકર રાવલના હસ્તે દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હળવદ : હળવદની એક ફેકટરીમાં કામ કરતા મજૂરોને કોંગો ફિવરના લક્ષણો લાગુ પડતાની સાથે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર આ કોંગો...

ગટરના ગંદા પાણી મામલે લોકોનું મોરબી પાલિકામાં હલ્લાબોલ : પોલીસ બોલાવી પડી

બે કલાકથી ભારે ઘમાસાણ ચાલતી હોવાથી અંતે પોલીસને બોલવવી પડી : ગટરના પાણીનો નિકાલ કરવા સ્થાનિકો તંત્ર સમક્ષ બે હાથ જોડીને કરગર્યા મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં દોઢ ફૂટ ગટરના ગંદા પાણી...

વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી

જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...