Tuesday, June 9, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો

વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...

કોંગો ફિવરની દહેશત વચ્ચે ટંકારાની દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સાવચેતીના પગલાં રૂપે શરૂ થયું...

ટંકારા : તાજેતરમાં હળવદ ખાતે 10થી વધુ કોંગો ફીવરના શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પશુ પર થતી ઇતરડી નામની જીવાત દ્વારા ફેલાતા કોંગો ફીવર નામની તાવની બીમારી...

મોરબીમાં અલગ અલગ જગ્યાએથી જુગાર રમતા 8 લોકો ઝડપાયા

મોરબી : શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે અલગ અલગ રેઇડમાં 8 જુગારીઓને પત્તાં ટીંચતા 13700ની રોકડ રકમ સાથે મોરબી સિટી.બી.ડીવી. પોલીસે ઝડપી પાડયા છે. શ્રાવણ માસમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય એમ...

મોરબી : શ્રાવણ માસના અંતિમ દિવસે શોભેશ્વર મહાદેવને ફૂલોનો શ્રુગાંર સાથે મહાપૂજા કરાઈ

મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવના આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો.બાદમાં ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને...

હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ

પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...