રફાળેશ્વર મંદિરે આજે અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ કાર્ય
મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે...
નિર્ણય : લગ્ન પ્રસંગે ૧૦૦ના બદલે હવે ૨૦૦ મહેમાનોની છૂટ મળી !
તમામ ધંધા-રોજગાર અને વેપારીઓ માટે નવી આશાનો સંચાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય બજારની રોનક પુનઃ સ્થાપિત કરશે
મોરબી : આજથી સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવનારા લગ્ન પ્રસંગોની સિઝનને લઈને એક ઉત્સાહવર્ધક જાહેરાત કરી...
મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત
મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ...
મોરબીના વીસીપરામાં રોડના કામ બાબતે માથાકૂટ : એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ
સામાપક્ષે મહિલાએ નિર્લજ્જ હુમલા અંગે પણ ફરિયાદ નોંધાવી
મોરબી : તાજેતરમા મોરબીના વીસીપરા વિસ્તારમાં બે પક્ષ વચ્ચે રોડના કામ મુદ્દે માથાકૂટ થઈ હતી.જેમાં એક પક્ષે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામાપક્ષે...
રાહતના સમાચાર મોરબી જીલ્લો બન્યો કોરોના મુક્ત
મોરબી જીલ્લો ફરી કોરોના મુક્ત થયો છે અને આજે એક દર્દી સજા થયા છે જેથી એક્ટીવ કેસનો સંખ્યામાં ૦ પર પહોચી છે મોરબી જીલ્લો કોરોના મુક્ત થયો તે અવશ્ય રાહતની વાત...

















