Monday, March 30, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર

શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી...

વાંકાનેરના ઢૂંવા નજીકથી બોગસ ડોકટર ઝડપાયો: ૧.૨૦ લાખનો મુદામાલ જપ્ત

મોરબી આસપાસના ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટર ઘણા પ્રેક્ટીસ કરી રહ્યા છે તેવામાં ગઈકાલે મોરબી જીલ્લા એસઓજીની ટીમે દ્વારા વાંકાનેરના ઢૂવા પાસે માનવ કલીનીક ચલાવતા બોગસ ડોકટરને ૧.૨૦ લાખના મુદામાલ સાથે દબોચી...

મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત

મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ...

મોરબીના મુસાફરો વડોદરામાં ફસાયા : સૌરાષ્ટ્ર તરફની મોટાભાગની ટ્રેનો કેન્સલ

મોરબી : મોરબીના ઉદ્યોગકારો અને સેલ્સમેનોનો ખુબ મોટો વર્ગ સેંકડોની સંખ્યામાં વડોદરા, સુરત અને મુંબઈ સાથે વ્યાપારિક રીતે જોડાયેલો છે. ત્યારે આ વર્ગ મોટેભાગે ટ્રેનમાં જ અવરજવર કરે છે. ગત દિવસ...

આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, જાણો કઈ વસ્તુઓ પૂજામાં ન ચઢાવવી

ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા - અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe