Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન હોય તેઓને તેમના સગા-સ્નેહીજનો તેમજ તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી આજે તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે....

મોરબી: બીલીયા ખાતે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે

મોરબીના બીલીયા ગામે રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે આ રામામંડળને માણવા આયોજક શ્રી...

શું તમે ક્યારેય વિચાર્યું છે ગર્ભપાતના સમયે બાળકના કેવા હાલ થતા હોય છે, મનમાં...

ધરતી પર ભૃણહત્યા ખૂબ જ મોટું પાપ છે. અને આપણા દેશમાં તો પુત્રની ચાહમાં કન્યાભૃણની હત્યા કરી દેવામાં આવે છે. આવું થવાના કારણે તો એક સમય એવો પણ આવી શકે છે...

26 મે 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે...

1. મેષ – અ,લ,ઈ (Aries): આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો....

મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ...

ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ (રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe