Monday, April 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા

મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...

જીએસટીના નવા નિયમ વિષે જાણો છો ? આ કારણોથી તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઇ સકે...

જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે         જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી...

મોરબીના ચાંચાપર ગામની સમરસ પંચાયતના સરપંચ બન્યા સંગીતાબેન રમેશભાઈ ભીમાણી

મોરબી ચાંચાપર ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી હતી જો કે, આ વખતે ગામમાં ચૂંટણી ન થાય તે માટે ગામમાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ...

મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન

હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...