મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા
મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ
મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...
જીએસટીના નવા નિયમ વિષે જાણો છો ? આ કારણોથી તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઇ સકે...
જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે
જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી...
મોરબીના ચાંચાપર ગામની સમરસ પંચાયતના સરપંચ બન્યા સંગીતાબેન રમેશભાઈ ભીમાણી
મોરબી ચાંચાપર ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવતી હતી જો કે, આ વખતે ગામમાં ચૂંટણી ન થાય તે માટે ગામમાં આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને...
વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !
વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે.
વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ...
મોરબીની મેઈન બજાર, મયુર પુલ પર બંધ લાઈટો ક્યારે ચાલુ થશે ? લોકપ્રશ્ન
હાલમા મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે શહેરની મેઈન બજાર અને ફરવા લાયક એકમાત્ર સ્થળ એવા મયુરપુલ પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે બંધ લાઈટો કોણ...