મોરબી : સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરના 520માં પાટોત્સવનું બુધવારે આયોજન
મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા...
માળીયા : ‘સુજલામ સુફલામ’’ જળ અભિયાનનો શુભારંભ
મોરબી: રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત રાજયમંત્રી તેમજ પશુપાલન રાજયમંત્રી અને જિલ્લા પ્રભારમંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી
મોરબીઃ માળીયા(મીં)...
મોરબીમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને આજીવન કેદ
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ મજૂરોના કવાટર્રમાં રહેતા મજૂરો દ્વારા તેની પત્નીને “રસોઈ કેમ મોડી બનાવી છે” તેવું કહીને આજથી ત્રણ વર્ષ...
મોરબી: જન સુવિધા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગની તસવીરો
યોગ્ય વ્યવસ્થાના અભાવે સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થયો
મોરબી : તાજેતરમા મોરબીમાં કોરોના કાળમાં અનલોક લાગુ થયા બાદ તમામ સરકારી કચેરીઓમાં કામગીરી પૂર્વવર્ત કરી દેવામાં આવી છે. આથી, વિવિધ કામગીરી માટે લોકોનો...
સોમવારે લેવાયેલા 52 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં સોમવારે વધુ 52 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
મોરબી જિલ્લાની જુદી જુદી...