મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે
ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 1 માર્ચ...
મોરબી: ઘર પાસે પાણી કાઢવા બાબતે યુવકે મહિલાને પાઇપ ફટકાર્યો
વજેપરમા બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના વજેપર વિસ્તારમાં ઘર પાસે પાણી કેમ કાઢશ કહી નિલેશ નામના શખ્સે પાડોશમાં રહેતા ભાવનાબેનને ગંદી ગાળો આપી માથામાં લોખંડનો પાઇપ ફટકારી...
મોરબીના તમામ સ્મશાનો-કબ્રસ્તાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટે પણ જોવાતી રાહ
અગાઉની સરખામણીએ અંતિમવિધિ માટે વધુ આવતા મૃતદેહો પરિસ્થિતિની ભયવહક્તાનો બોલતો પુરાવો
મોરબી : મોરબીમાં કોરોનાએ જીવિત વ્યક્તિઓને લાઈનમાં લગાવ્યા બાદ હવે અંતિમવિધિમાં પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં લાઈનો લાગી છે. આ અત્યંત ગંભીર...
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે ‘સમ્રાટ હર્ષ’ નાટક યોજાશે
મોરબી: આગામી તા.19 ના રોજ વિશાલ નગર મુકામે 'સમ્રાટ હર્ષ' નાટક નું આયોજન કરાયેલ છે જેમાં સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ છે , માહિતી મુજબ મોરબીના માળિયા તાલુકામાં આવેલ વિશાલ નગર...
પ્રામાણિકતા : મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ બેંક ખાતામાં ભૂલથી જમા કરેલા રૂ. 2 લાખ વેપારીએ...
મોરબી : હાલ મોરબીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભૂલથી બે લાખ બીજાના ખાતામાં જમા કરી દીધા હતા. સામે સુરેન્દ્રનગરના વેપારીના ખાતામાં અચાનક બે લાખ જમા થઈ ગયા બાદ તેઓએ પ્રમાણિકતા દાખવી બે લાખ...
























