તીથવા ગામે 8મીથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો શુભપ્રારંભ
શિવ કથા યૂટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરાશે : નેકનામના હંસરાજબાપા સંતની પદવી ગ્રહણ કરશે
વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.સમગ્ર શિવ...
વાંકાનેરમાં ઇશ્કબાજે મહિલાને એસિડ છાટવાની ધમકી આપી !!
વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી ટ્રેડિંગ કરતા મહિલાને ઇશ્કબાજે ધમકી આપી : પતિ અને નણંદના મોબાઈલ ઉપર પણ ગાલી ગલોચ
વાંકાનેર : વાંકાનેરમાં ઓનલાઈન ચણીયા ચોલી, ડ્રેસ મટિરિયલનો વ્યાપાર કરતા પરિણીતાને ચણીયા...
મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો
ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...
સેવાભાવી અજય લોરીયા જરૂરિયાતમંદ લોકો માટે રેમડીસીવીર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપશે
કોરોના સામે જંગ છેડતા જિલ્લા પંચાયતના સેવાભાવી સદસ્ય અજય લોરિયા
જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં સ્વ ખર્ચે સૅનેટાઇઝર – માસ્ક પણ આપશે
https://www.youtube.com/watch?v=XuryFcIWKMg
મોરબી : મોરબીમાં કોરોના સામે આરોગ્યતંત્ર વામણું પુરવાર થયું હોય તેવી...
મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?
મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે.
અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો...
























