Tuesday, April 7, 2026
Uam No. GJ32E0006963

મોરબીના વનાળીયા ગામે દીપડો આવ્યાની શંકાએ ફોરેસ્ટ વિભાગ સતર્ક

મોરબી: તાજેતરમા જંગલના રાની પ્રાણીઓના શહેરો તરફ વધતા જતા અતિક્રમણને કારણે સૌરાષ્ટ્રમાં લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. રાજકોટ નજીકના જસદણના એક ગામમાં દીપડાએ ગતરાત્રીએ 16 બકરાનું મારણ કર્યાના સમાચાર તાજા જ...

મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ મોરબી : આજે મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ...

મોરબી સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવતા શાળા 11મી સુધી બંધ

ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હોય આરોગ્ય વિભાગ સુધી માહિતી ન પહોંચી : શિક્ષણવિભાગને જાણ થતા શાળામાં ઓફલાઈન શૈક્ષણીક કાર્ય બંધ મોરબી : હાલ મોરબીની એક પછી એક શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ રહી...

મોરબી: જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કાયદાકીય સમજ આપી રીક્ષાચાલકોનો રોષ શાંત પાડ્યો

નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને ડ્રાઈવર-પેસેન્જરે માસ્ક પહેર્યા હશે તો પોલીસ કાર્યવાહી નહીં કરે તેવી એસપીએ આપી ખાત્રી મોરબી : હાલ પોલીસ તંત્રના ત્રાસ અને ખોટીરીતે પજવણીના કથિત આક્ષેપો સાથે આજે મંગળવારે...

News@4:30pm બુધવાર : વાંકાનેરમાં વધુ 2 કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ થયા 398

મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આજે 5 ઓગસ્ટ બુધવારે બપોરે 6 કેસ નોંધાયા બાદ વાંકાનેરમાં વધુ એ કેસ નોંધાયા છે. જેમાં 59 વર્ષના મહિલા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe