Sunday, April 12, 2026
Uam No. GJ32E0006963

મોરબીના કાલિકા પ્લોટમાં રોડના અધૂરા કામ બાબતે મહિલાઓનો પાલિકામાં મોરચો

રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરાતા ભૂગર્ભ-શૌચાલયના પાણી ઉભરાતા હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા જલાલ ચોકના રોડનું કામ અધૂરું છોડી દેવા મામલે સ્થાનિક...

મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું

તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી મોરબી : મોરબીના રાજપર ગામના...

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની...

મોરબી: રવિરાજ ચોકડી નજીક વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી: તાજેતરમાં મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ સખ્સોના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી...

હાલ પ્રાચીન સંસ્કૃતિનું જતન : મોરબીમાં બે દંપતીએ ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે ગર્ભાધાન સંસ્કાર વિધિ...

મોરબી : હાલ સામાન્ય રીતે, વિવાહ થાય પછી દંપતીનો પ્રથમ ઉદેશ્ય એ હોય કે ઉતમ સંતાનપ્રાપ્તિ થાય. તે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે તપ કરવું પડે. સમાજમાં કહેવાય છે કે માતા-પિતા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe