મોરબીના હોમગાર્ડના જવાન ગીરીશભાઈનું કોરોનામા મૃત્યુ
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી, મોરબી) મોરબી: હાલ જ્યારે કોરોનાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હોમગાર્ડના જવાનોની મોરબીના દરેક ચેકીંગ પોઇન્ટ પર સારી કામગીરીઓ છે તે ત્યારે પોતાના જીવના જોખમે જે યુવાને...
મોરબીના કોઈપણ મેળામાં રાઇડ ચલાવવા માટે હજુ મંજુરી નથી: કાર્યપાલક ઈજનેર સોલંકી
મોરબી શહેરની અંદર ત્રણ ખાનગી મેળાના આયોજન કરવામાં આવેલ છે અને તેના સંચાલકો દ્વારા મેળામાં રાઇડ ચલાવવા માટે મંજૂરી માગવામાં આવી છે પરંતુ આજે બપોરના ૧૧ વાગ્યા સુધી એક પણ મેળામાં...
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો
મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...
મોરબી : ગજાનંદ પાર્ક ને પ્રાથમિક સુવિધાઓ ન આપનાર બિલ્ડરો સામે જયદેવસિંહ જાડેજાની ડણક
મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના લોકોને પાયાની સુવિધાઓ જેવીકે પીવાનું પાણી ભૂગર્ભ ગટર, આર સી.સી. રોડ,આપવામાં ઠાગા ઠૈયા કરનારા બિલ્ડરો વિરુદ્ધ સમસ્ત ગજાનન પાર્ક સોસાયટીના લોકોના સાથ સહકારથી...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
















