Friday, July 3, 2026
Uam No. GJ32E0006963

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી

મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...

મોરબીની ગોકુલમથુરા સોસાયટીમાં ૨૯ જેટલા એપાર્ટમેંન્ટમાં મંજુરી વગર જ બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારાઇ

મોરબી શહેરમાં ગેરકાયદેસર તેમજ આડેધડ બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં ગમે ત્યાં બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી છે ત્યારે મોરબીના મેઈન કેનાલ રોડ દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બનતા...

મોરબીમાં કાર રિવર્સમાં લેતા પતિએ હડફેટે લેતા પત્નીનું મોત

અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૭ માં રહેતા સચીનભાઈ મગનભાઈ રાવલ (ઉંમર ૪૧) નામનો બ્રાહ્મણ યુવક તેની અર્ટીકા કાર રીવર્સમાં લઇ રહ્યો હતો ત્યારેે આગળ પાછળનું ધ્યાન રાખ્યા...

વાંકાનેરના મહિકામાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

કુલ રૂ. 10,750નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના મહીકા ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો રોકડ રૂ. 10,650 તથા મુદામાલ કિ.રૂ. 100 એમ મળી કુલ કિ.રૂ....

હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો

હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...